Sunday, March 22
Shadow

International

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનો તા. ૯ નવેમ્બરના રોજ જુનાગઢ થી પ્રારંભ થશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનો તા. ૯ નવેમ્બરના રોજ જુનાગઢ થી પ્રારંભ થશે

International, Travel
આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ     સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીના અવસર નિમિત્તે વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રા તા. ૯ નવેમ્બરના રોજ યોજાનાર છે. વિધાનસભા દીઠ યોજાનાર પદયાત્રા કાર્યક્રમનો રાજ્ય વ્યાપી શુભારંભ ૮૬- જૂનાગઢ વિધાનસભા પદયાત્રા કાર્યક્રમ થી થશે. આ કાર્યક્રમની માહિતી આપવા માટે પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. સાથે સમગ્ર રાજ્યમાં પણ પદયાત્રા યોજાનાર છે.પદયાત્રાનો રાજ્ય વ્યાપી આરંભ સૌપ્રથમ જૂનાગઢ થી થનાર છે. સરદાર વલ્લભભાઈ પટેલે જૂનાગઢને પાકિસ્તાન જોડવાના પ્રયત્નોમાંથી મુકત કરી ભારતનો અભિન્ન અંગ બનાવવામાં ખૂબ મોટું યોગદાન છે.સરદાર વલ્લભભાઈ પટેલે દુરદર્શી, અડગ નિર્ણય શક્તિના લીધે આ કાર્ય સુપેરે પાર પાડ્યું હતું. કલેકટર વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ...